Embark on Unforgettable Journeys with Jain International !

Jain International

Up 40 Kalyanak Tour

Wast San Park St, New York, NY 98$150/Per Day

About Tour

૧ અમદાવાદથી સવારે ટ્રેન દ્વારા વારાણસી જવા રવાના રાત્રિ ટ્રેન મુસાફરી

૨ ટ્રેન મુસાફરી

૩ વારાણસી આગમન – ધર્મશાળા ચેક ઇન- નવકારશી બાદ – ૮૪ ઘાટ જવા રવાના બોટ દ્વારા (સ્વખર્ચે) – બપોરનું ભોજન આરામ – સાંજનો ચૌવિહાર – ગંગા આરતી દર્શન બોટ દ્વારા (સ્વખર્ચે) – રાત્રિ રોકાણ વારાણસી

૪ સવારે નવકારશી બાદ કાશી વિશ્વનાથ મંદિર દર્શન – ભેલૂપુર દેરાસર દર્શન – ભદીની દેરાસર સેવા-પૂજા દર્શન – બપોરનું ભોજન- ચંદ્રપુરી જવા રવાના – ચંદ્રપુરી આગમન – ચંદ્રપુરી દર્શન – સિંહપુરી જવા રવાના સિંહપુરી દેરાસર દર્શન – ધર્મશાળા પરત આગમન ચૌવિહાર- રાત્રિ રોકાણ વારાણસી

૫ સવારે નવકારશી બાદ અલ્હાબાદ જવા રવાના – બપોરનું ભોજન – તપસ્થલી જૈન દેરાસર દર્શન – મોતીલાલ નહેરુ મ્યુઝિયમ મુલાકાત- ત્રિવેણી સંગમ મુલાકાત – કૌશામ્બી જવા રવાના – કૌશામ્બી ધર્મશાળા ચેકઇન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ કૌશામ્બી.

૬ સવારની નવકારશી બાદ શ્રાવસ્તી તીર્થ જવા રવાના – શ્રાવસ્તી તીર્થ આગમન – બપોરનું ભોજન – જૈન દેરાસર સેવા-પૂજા દર્શન – સાંજનો ચૌવિહાર- રાત્રિ રોકાણ શ્રાવસ્તી

૭ સવારે નવકારશી બાદ રલપુરી જવા રવાના – રલપુરી આગમન – જૈન દેરાસર માં દર્શન- બપોરનું ભોજન – અયોધ્યા જવા રવાના – અયોધ્યા આગમન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ અયોધ્યા

૮ સવારે નવકારશી બાદ દેરાસર સેવા-પૂજા-દર્શન – બપોર નું ભોજન- રામ મંદિર દર્શન – સાંજે ટ્રેન દ્વારા અમદાવાદ આવવા રવાના – રાત્રિ ટ્રેન મુસાફરી

૯ ટ્રેન મુસાફરી

૧૦ સવારે અમદાવાદ શુભ આગમન

Booking Form
X